-
Notifications
You must be signed in to change notification settings - Fork 0
/
Copy patholdyojana.json
1735 lines (1702 loc) · 416 KB
/
oldyojana.json
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
182
183
184
185
186
187
188
189
190
191
192
193
194
195
196
197
198
199
200
201
202
203
204
205
206
207
208
209
210
211
212
213
214
215
216
217
218
219
220
221
222
223
224
225
226
227
228
229
230
231
232
233
234
235
236
237
238
239
240
241
242
243
244
245
246
247
248
249
250
251
252
253
254
255
256
257
258
259
260
261
262
263
264
265
266
267
268
269
270
271
272
273
274
275
276
277
278
279
280
281
282
283
284
285
286
287
288
289
290
291
292
293
294
295
296
297
298
299
300
301
302
303
304
305
306
307
308
309
310
311
312
313
314
315
316
317
318
319
320
321
322
323
324
325
326
327
328
329
330
331
332
333
334
335
336
337
338
339
340
341
342
343
344
345
346
347
348
349
350
351
352
353
354
355
356
357
358
359
360
361
362
363
364
365
366
367
368
369
370
371
372
373
374
375
376
377
378
379
380
381
382
383
384
385
386
387
388
389
390
391
392
393
394
395
396
397
398
399
400
401
402
403
404
405
406
407
408
409
410
411
412
413
414
415
416
417
418
419
420
421
422
423
424
425
426
427
428
429
430
431
432
433
434
435
436
437
438
439
440
441
442
443
444
445
446
447
448
449
450
451
452
453
454
455
456
457
458
459
460
461
462
463
464
465
466
467
468
469
470
471
472
473
474
475
476
477
478
479
480
481
482
483
484
485
486
487
488
489
490
491
492
493
494
495
496
497
498
499
500
501
502
503
504
505
506
507
508
509
510
511
512
513
514
515
516
517
518
519
520
521
522
523
524
525
526
527
528
529
530
531
532
533
534
535
536
537
538
539
540
541
542
543
544
545
546
547
548
549
550
551
552
553
554
555
556
557
558
559
560
561
562
563
564
565
566
567
568
569
570
571
572
573
574
575
576
577
578
579
580
581
582
583
584
585
586
587
588
589
590
591
592
593
594
595
596
597
598
599
600
601
602
603
604
605
606
607
608
609
610
611
612
613
614
615
616
617
618
619
620
621
622
623
624
625
626
627
628
629
630
631
632
633
634
635
636
637
638
639
640
641
642
643
644
645
646
647
648
649
650
651
652
653
654
655
656
657
658
659
660
661
662
663
664
665
666
667
668
669
670
671
672
673
674
675
676
677
678
679
680
681
682
683
684
685
686
687
688
689
690
691
692
693
694
695
696
697
698
699
700
701
702
703
704
705
706
707
708
709
710
711
712
713
714
715
716
717
718
719
720
721
722
723
724
725
726
727
728
729
730
731
732
733
734
735
736
737
738
739
740
741
742
743
744
745
746
747
748
749
750
751
752
753
754
755
756
757
758
759
760
761
762
763
764
765
766
767
768
769
770
771
772
773
774
775
776
777
778
779
780
781
782
783
784
785
786
787
788
789
790
791
792
793
794
795
796
797
798
799
800
801
802
803
804
805
806
807
808
809
810
811
812
813
814
815
816
817
818
819
820
821
822
823
824
825
826
827
828
829
830
831
832
833
834
835
836
837
838
839
840
841
842
843
844
845
846
847
848
849
850
851
852
853
854
855
856
857
858
859
860
861
862
863
864
865
866
867
868
869
870
871
872
873
874
875
876
877
878
879
880
881
882
883
884
885
886
887
888
889
890
891
892
893
894
895
896
897
898
899
900
901
902
903
904
905
906
907
908
909
910
911
912
913
914
915
916
917
918
919
920
921
922
923
924
925
926
927
928
929
930
931
932
933
934
935
936
937
938
939
940
941
942
943
944
945
946
947
948
949
950
951
952
953
954
955
956
957
958
959
960
961
962
963
964
965
966
967
968
969
970
971
972
973
974
975
976
977
978
979
980
981
982
983
984
985
986
987
988
989
990
991
992
993
994
995
996
997
998
999
1000
[
{
"11": "RTE- રાઈટ ટુ એજ્યુકેશન",
"11t": [
"RTE યોજનામાટે જરૂરી પુરાવા :-",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?",
"ખાસનોંધ"
],
"11d": [
" • બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)<br>• બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ• બાળક ના 2 ફોટા<br>• બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો<br>• બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ<br>• બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો<br>• બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર<br>• બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક",
"• ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટ www.rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના",
"• અરજી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.<br>• દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.<br>• લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ. <br>• RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લિંક ક્લિક કરવાથી મળી જશે.<br>https://rte.orpgujarat.com/"
],
"12": "MYSY-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના",
"12t": [
"સહાય મેળવવાની પાત્રતાના ધોરણો",
"આ યોજના હેઠળ નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે. ટ્યુશન ફી સહાય",
"જરૂરી પુરાવાઓ-",
"ખાસનોંધ"
],
"12d": [
"1. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.<br> 2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.<br> 3. રૂ. ૪,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસેથી મેળવવાનું રહેશે<br> 4. ડીપ્લોમાં અને સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર થશે.<br> 5. સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમાં એન.આર.આઇ. બેઠકો પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.<br>",
"1. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.<br> 2. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ઇજનેરી ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નસીંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.<br> 3. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે બી.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ., બી.સી.એ. જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૧૦,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.<br> 4. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.<br> 5. સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર થશે.",
"• અરજદારના પિતાનો આવકનો દાખલો (સક્ષમ અધિકારી પાસે થી)<br> • સેલ્ફ ડેકલેરેશન ફોર્મ <br> • એડમીશન લેટર (યુનિવર્સીટી ધ્વારા ઓનલાઈન પ્રવેશ બાદ મળતું પત્ર) <br> • બેંક પાસબુક/કેન્સલ ચેક <br> • ટ્યુશન ફી ની રસીદ (કોલેજ માંથી મળશે)<br> • પાનકાર્ડ (પિતાનો )<br> • રેશન કાર્ડ<br> • આધારકાર્ડ<br> • કોલેજ નો mysy શિષ્યવૃત્તિ બાબતે લેટર<br> • ઇન્કમટેક્ષ રીટર્ન<br> • રીટર્ન ભરતા ના હોઈ તો રીટર્ન ભરવાપાત્ર આવક નાં હોવાનું ડીકલેરેશન ફોર્મ<br> • પાસપોર્ટ સાઈઝ ફોટો<br> • ધો-૧૨ ની માર્કશીટ",
"• ફોર્મ ઓનલાઈન MYSY ની વેબસાઈટ પર થી ભરી સંલગ્ન યુનીવર્સીટી અથવા સરકાર માન્ય સેન્ટરો પર જઈ ઓરીજીનલ પુરાવાઓ સાથે ખરી નકલ ની ચકાસણી કરાવી જમા કરાવવું.<br> • ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ અને અરજી માટે જરૂરી મેન્યુઅલ ફોર્મ ડાઉનલોડ કરવા માટે ની લિંક નીચે આપવામાં આવી છે.<br> <br> https://mysy.guj.nic.in/<br> https://mysy.guj.nic.in/Noticeboard/Format%20of%20Self%20declaration%20form%201920.pdf<br> https://mysy.guj.nic.in/Noticeboard/Self%20declaration%20for%20Non%20IT%20Returns1920.pdf"
],
"13": "ટ્રાન્સપોર્ટેશન યોજના",
"13t": [
"લાભ કોને મળે?",
"કેટલો લાભ મળે?",
"લાભ ક્યાંથી મળેલ?"
],
"13d": [
"• ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૧ કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.<br> • ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૩ કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.<br>",
"• ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂ. ૪૦૦/- <br> • ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂ. ૪૦૦/- <br> • ઉક્ત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.<br>",
"• સબંધિત સ્કૂલમાંથી"
],
"21": "આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી ",
"21t": [
"જરૂરી પુરાવા.",
"ખાસનોંધ"
],
"21d": [
"• પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર<br> • રેશન કાર્ડ (નવો બારકોડેડ)<br> • આધાર કાર્ડ <br> ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦રૂ. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.",
"• દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ. <br> • વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.<br> • આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી. <br> • પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.<br> • પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.<br> https://mera.pmjay.gov.in/search/login"
],
"22": "માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ વિશે માહિતી ",
"22t": [
"જરૂરી પુરાવા.",
"ખાસનોંધ-"
],
"22d": [
"• આવક નો દાખલો/પ્રમાણપત્ર (આવક મર્યાદા ૩ લાખ થી ઓછી) ની ખરી નકલ<br> • રેશન કાર્ડ (નવો બારકોડેડ) ની ખરી નકલ<br> • કુટુંબના દરેક સભ્યોનાં આધાર કાર્ડ ની ખરી નકલ<br> • લાઈટબીલ/ વેરાબિલ ની ખરી નકલ<br> ઉપરોક્ત પુરાવા લઇ સ્થાનિક હેલ્થ સેન્ટર, જીલ્લા પંચાયત અથવા માં કાર્ડ સેન્ટર પર જઈકાર્ડ બનાવી શકો છો.",
"• જો આપનું અથવા આપના પરિવારનું નામ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લીસ્ટમાં ન હોઈ તો ગુજરાત સરકારની માં અમૃતમ/વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકાય.<br> • માં કાર્ડની સમય મર્યાદા આપે રજુ કરેલ આવકના દાખલાની સમય મર્યાદા જેટલી હોઈ છે. આથી આવકના દાખલાની અવધી પૂરી થયા બાદ તેને નવો બનાવવો અને માં કાર્ડ સેન્ટર પર જઈ નવો દાખલો રજુ કરી માં કાર્ડ રીન્યુ કરાવવો."
],
"23": "મુખ્યમંત્રી રાહત ફંડ વિશે માહિતી",
"23t": [
"પ્રસ્તાવના-",
"શરતો-",
"જે-તે રોગની સારવાર/ઓપરેશન માટે સરકારશ્રીએ નિયુક્ત કરેલ હોસ્પિટલો",
"હ્રદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ-",
"કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ-",
"કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલ-",
"રજુ કરવાના પુરાવાઓ-",
"null",
"null",
"null"
],
"23d": [
"કીડની/ હ્રદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે.<br> ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે.",
"1. આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.<br> 2. દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ.<br> 3. આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્સ્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ.<br> 4. દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી કરેલ ના હોવી જોઈએ.",
"null",
"1. યુ.એન,મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬ <br> 2. શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬<br> 3. ધરમસિંહ દેસાઈ મેમોરીયલ મેથોદીસ્ક ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી , મિશન રોડ, નડીયાદ-૩૮૭૦૦૨ <br> 4. શ્રી બી.ડી. મહેતા મહાવીર હાર્ટ ઈન્સ્ટીટ્યુટ , શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીંગરોડ, સુરત-૩૯૫૦૦૧ <br> 5. ઈ.એમ.ચેરીટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, પ્લોટ નં-૧ થી ૮ , સિદ્ધકુટીર ઇન્ડ એસ્ટેટ, ચોથો માળ, સિદ્ધકુટીર મંદિર ની બાજુમાં વરાછા ફાયર બ્રિગેડની સામે, વરાછા રોડ, સુરત.",
"1. ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬ <br> 2. મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડો વીરેન્દ્ર દેસાઈ રોડ,નડીયાદ-૩૮૭૦૦૧",
"1. ધી ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-૧૬ <br> 2. રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટ, ૧૪ તિરુપતિ નગર , નિર્મલા કોર્ન્વેન્ત ની સામે, રાજકોટ-07",
"1. દર્દી અથવા તેના પરિવારની આવક દર્શાવતો મામલતદારશ્રી નો દાખલો<br> 2. ધારાસભ્યશ્રી ની ભલામણ ચિઠ્ઠી <br> 3. દર્દી ધ્વારા મુખ્યમંત્રીશ્રી ને અરજી <br> 4. ઓ.પો.ડી કેસ ની ઝેરોક્ષ <br> 5. રેશનકાર્ડ ની ઝેરોક્ષ <br> 6. સારવાર નો અંદાજીત ખર્ચ નો લેટર (હોસ્પિટલ ધ્વારા)<br> 7. ૫૦રુ. ના સ્ટેમ્પ પર સોગંધ નામું <br> 8. ઓપરેશન બાકી છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ)<br> અથવા <br> ઈમરજન્સીમાં ઓપરેશન થયેલ હોય તો ઈમરજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ )",
"દરેક પુરાવાઓ ને ભેગા કરી જો નકલ માંગી હોઈ તો નોતરી ના સિક્કા મારવી માન.મુખ્યમંત્રી શ્રી નું કાર્યાલય, ગાંધી નગર,<br> સરદાર પટેલ ભવન ખાતે પોસ્ટ ધ્વારા મોકલવું.",
"અરજી મંજુર કે ના મંજુર નો જવાબ આપશ્રી ને ૧૦ દિવસ સુધીમાં મળી જશે.",
"જરૂરી પુરાવા અને સોગંધનામું ના નમુના બાબતે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.<br> https://revenuedepartment.gujarat.gov.in/downloads/CMRF.pdf"
],
"24": "સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના",
"24t": [
"લાભ કોને મળે?",
"કેટલો લાભ મળે?",
"જરૂરી પુરાવાઓ",
"લાભ ક્યાંથી મળે?"
],
"24d": [
"• વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થી<br> • વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ લાભાર્થી માં પાંચ કેટેગરીના:<br> ૧) એસ.સી./એસ.ટી<br> ૨) નાના સીમંત ખેડૂત<br> ૩) જમીન વિહોણા ખેતમજૂર<br> ૪) શારીરિક વિકલાંગ<br> ૫) કુટુંબ મહિલા વડા<br> • વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ (જનરલ) લાભાર્થી<br> • સામુહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણાની સંયુક્ત ભાગીદારી ધરાવતા કુટુંબોને.<br> • ઘન કચરાના નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે લોકભાગીદારીથી કામો કરવામાં આવે છે.",
"• વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ તથા એપીએલ (પાંચ કેટેગરી) રૂ. ૧૨,૦૦૦/- ની સહાય, તેમજ એપીએલ (જનરલ) રૂ.૮૦૦૦/- • સામુહિક શૌચાલય માટે કુલ રૂ.૨,૦૦,૦૦૦/- (લોકફાળો રૂ. ૨૦,૦૦૦/- તથા યોજનાકીય રૂ.૧,૮૦,૦૦૦/- સહાય). • ધન કચરા નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે – ૧) ૧૫૦ કુટુંબ સુધી રૂ. ૭.૦૦ લાખ ૨) ૩૦૦ કુટુંબ સુધી રૂ. ૧૨.૦૦ લાખ ૩) ૫૦૦ કુટુંબ સુધી રૂ. ૧૫.૦૦ લાખ ૪) ૫૦૦ થી વધુ કુટુંબ રૂ. ૨૦.૦૦ લાખ",
"• આધારકાર્ડ/ ચૂંટણીકાર્ડ/ વાહન લાયસન્સ/ પાનકાર્ડ/ મનરેગા જોબ કાર્ડ/ રેશનકાર્ડ / બીપીએલ કાર્ડ (કોઈપણ એક)<br> • ઘરવેરા ની રસીદ<br> • બેંક પાસબુકની નકલ<br> • શૌચાલયનો ચાલુ તથા પૂર્ણ કામનો લાભાર્થી સાથેનો ફોટો.",
"• તલાટી-કમ મંત્રીશ્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર, સિવિલ એન્જીનીયર તથા નિર્મળ દૂત ધ્વારા અરજી ફોર્મ ભરી ગ્રામ પંચાયત ધ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોચાડવી.<br> • તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા."
],
"31": "વ્હાલી દીકરી યોજના",
"31t": [
"શું લાભ મળશે?",
"લાભ લેવા માટે પાત્રતા",
"લાભ મેળવવા માટે જરૂરી પુરાવા",
"null"
],
"31d": [
"• દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય. • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય. • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય. • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.",
"• તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)<br> • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.<br> • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.<br> • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.",
"• દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)<br> • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ<br> • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)<br> • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)<br> • દીકરી નો જન્મ દાખલો<br> • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર<br> • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા<br> • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું",
"યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.<br> યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક<br> https://drive.google.com/file/d/1jp8osVkebbQA8P6DO-gAxBrwy3vrQcwx/view?usp=sharing"
],
"32": "દીકરી યોજના",
"32t": [
"લાભ કોને મળે?",
"કેટલો લાભ મળે?",
"લાભ ક્યાંથી મળેલ?",
"યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ"
],
"32d": [
"દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતી પૈકી કોઈ એક નસબંધી ઓપરેશન કરાવે તે સમયની લાભાર્થીની ઉમર 32 વર્ષથી ઓછી હોય તો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજ્ય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે.",
"(૧) દીકરો ન હોય અને ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦/-(NSC) બચતપત્રો<br> (૨) દીકરો ન હોય અને ફકત ૨ દીકરી હોય તેવા દંપતિને રૂ.૫૦૦૦/- (NSC) બચતપત્રો",
"• નજીકના સરકારી દવાખાનામાં.",
"• જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની."
],
"33": "અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે) ",
"33t": [
"કોને લાભ મળે",
"શું લાભ મળે?",
"ક્યાં થી લાભ મળે?",
"લાભ મેળવવાની પદ્ધતિ"
],
"33d": [
"• નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકો.",
"• જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના ૪૮ કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.<br> • ન્યુરલ ટ્યુબ ડીફેક્ટસ<br> • ફ્લેફ્ટલીપ અને પેલેટ<br> • ક્લબ ફૂટ<br> • ડેવલપમેન્ટલ ડીસ્લેઝીયા ઓફ હીપ<br> • કન્જનાઈટલ કેટેરેકટ<br> • કન્જનાઈટલ હાર્ટ ડીસીઝ<br> • રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યોરીટી<br> • ડાઉન સિન્ડ્રોમ<br> • અન્ય કોઈ નોંધપાત્ર ખોટ",
"• સરકારી અથવા ખાનગી પ્રસુતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં એટલેકે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસુતિ થઇ હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર /આર.બી.એસ.કે.ટીમ/આશા કર્મચારી મારફતે.",
"• જીલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસુતિ થતી હોય (સરકારી અથવા ખાનગી) ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનીંગ કરવાનું રહેશે."
],
"34": "પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના",
"34t": [
"null",
"શું છે ખાસિયત?",
"કેવી રીતે ખોલશો ખાતું?",
"યોગ્યતા",
"મહત્વની વાત",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"34d": [
"દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.",
"1. દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.<br> 2. જમા રકમ પર વાર્ષિક ૭.૬ ટકા હિસાબે વ્યાજ મળે છે.<br> 3. નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.<br> 4. જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.<br> 5. દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.",
"તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.<br> • ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .<br> • પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.<br> • પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.<br> • તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો.",
"પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.",
"1. આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.<br> 2. તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.<br> 3. આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.<br> 4. જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.<br> 5. જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.<br> 6. જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.<br> 7. આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.<br> 8. માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે.",
"• સ્થાનિક મધ્યસ્થ પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરવો.<br> • ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.<br> https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/494SSAC110315_A3.pdf"
],
"35": "શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ",
"35t": [
"કોને લાભ મળે",
"શું લાભ મળે?",
"ક્યાં થી લાભ મળે?",
"લાભ મેળવવાની પદ્ધતિ"
],
"35d": [
"• નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકો",
"• આરોગ્ય તપાસ અને સારવાર<br> • સંદર્ભ સેવા<br> • વિનામૂલ્યે ચશ્માં વિતરણ<br> • હ્રદય, કીડની તેમજ કેન્સર જેવા ગંભીર રોગની કીડની પ્રત્યારોપણ સહિતની સારવાર.<br> • કીડની, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઈમ્પ્લાન્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને કબલકૂટની સારવાર.<br> • કપાયેલા હોંઠ, તાળવું (ક્લેફ્ટ લીપ/પેલેટ), ક્લબકૂટ, જન્મજાત બધિરતા જેવી જન્મજાત ખામીઓની સારવાર.<br> • જુવેનાઈલ ડાયાબીટીસ અને વાઈની બીમારીઓનો પણ સમાવેશ.<br> • માનસિક આરોગ્ય (મેન્ટલ હેલ્થ) નો સમાવેશ.",
"• આ યોજનાનો લાભ તમામ સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને જનરલ હોસ્પિટલ.",
"• શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર આરોગ્ય ટીમ ધ્વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી./ હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે. જેનું સંદર્ભ કાર્ડ તબીબી અધિકારી ધ્વારા ભરી આપવામાં આવે છે. હૃદય, કીડની જેવી ગંભીર બીમારીવાળા બાળકોણે રાજ્યની માન્ય હોસ્પીટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે."
],
"36": "વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના",
"36t": [
"કોને લાભ મળે?",
"કેટલો લાભ મળે?",
"લાભ ક્યાંથી મળે?"
],
"36d": [
"બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને, ૦ થી ૫૦% સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવાપાત્ર છે.",
"ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂ.૨૦૦૦/- નો બોન્ડ મળવાપાત્ર થાય છે. જે બોન્ડની રકમ ધોરણ-૮ સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.",
"જે-તે શાળા માંથી."
],
"37": "રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના",
"37t": [
"લાભ કોને મળે?",
"કેટલો લાભ મળે?",
"લાભ ક્યાંથી મળેલ?",
"યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ"
],
"37d": [
"• મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ). • પુરુષ લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).",
"• પુરુષ નસબંધી માં લાભાર્થીને રૂ. ૨૦૦૦/- અને મોટીવેટર ને રૂ. ૩૦૦/- ની સહાય.<br> • ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) માં લાભાર્થીને રૂ.૧૪૦૦/- અને મોટીવેટર ને રૂ. ૨૦૦/- ની સહાય.<br> • ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) (સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તો) લાભાર્થીને રૂ.૨૨૦૦/- અને મોટીવેટર ને રૂ. ૩૦૦/- ની સહાય.",
"• કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે.",
"• આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે."
],
"38": "કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન",
"38t": [
"કોને લાભ મળે",
"શું લાભ મળે?",
"ક્યાં થી લાભ મળે?",
"લાભ મેળવવાની પદ્ધતિ"
],
"38d": [
"• નવજાત શિશુથી લઇ ૬ વર્ષના તમામ બાળકો.<br> • તમામ અતિગંભીર કુપોષિત બાળકો (SAM)",
"• આ યોજના અંતર્ગત ૬ વર્ષ સુધીના અતિગંભીર કુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે.<br> • આ કામગીરી આંતર વિભાગીય સંકલન ધ્વારા થાય છે.<br> • બીમારી ન હોય તેવા અતિગંભીર કુપોષિત બાળકોની આંગણવાડી ખાતે સામુદાયિક સ્તરે સારવાર (CMAM) કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે તથા બીમાર અતિગંભીર કુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર (CMTC) અને બાલ સંજીવની કેન્દ્ર (NRC) ખાતે તબીબી સારવાર અને પોષણ પુર્વસન અર્થે મોકલવામાં આવે છે.",
"• આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા કક્ષાએ જીલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલમાં મળશે. જયારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ મળી શકશે.",
"• આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશે ત્યારબાદ સ્ત્રી આરોગ્ય કાર્યકર આ બાળકોનું સ્ક્રીનીંગ કરશે.<br> • જેમાં તબીબી સારવાર જરૂરીયાત સિવાયના બાળકોને સામુદાયિક સ્તરે આંગણવાડી ખાતે થેરાપ્યુટીક કોમ્પ્લીમેન્ત્રી ફૂડ મારફત સારવાર કરવામાં આવે છે.<br> • જયારે સામાન્ય તથા સાધન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને ક્રમશ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર (CMTC) પર અને જીલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળ સંજીવની કેન્દ્ર (NRC) પર સારવાર અર્થે મોકલવામાં આવે છે.<br> • ઉપરાંત, મમતા દિવસે અને હોસ્પીટલમાં ઓ.પી.ડી દરમ્યાન કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરી તેઓને બાળ સેવા કેન્દ્ર (CMTC)/ બાલ સંજીવની કેન્દ્ર (NRC) પર રીફર કરવામાં આવે છે."
],
"39": "પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ",
"39t": [
"કોને લાભ મળે",
"શું લાભ મળે?",
"ક્યાં થી લાભ મળે?"
],
"39d": [
"• તમામ સગર્ભા માતાઓને.",
"• દર માસની ૯ (નવમી) તારીખે સરકારી/ખાનગી દવાખાને જવાનું રહેશે.<br> • જોખમી સગર્ભા માતાઓની ઓળખ<br> • પૂર્વ પ્રસુતિ તપાસ નિદાન સેવાઓ મફત<br> • સંપરામર્શ",
"આ યોજનાનો લાભ તમામ સરકારી તથા જીલ્લા/કોર્પોરેશન સંચાલિત આરોગ્ય સંસ્થાઓમાં, ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે."
],
"41": "વિધવા સહાય (ગંગા સ્વરૂપ પેન્શન) યોજના ",
"41t": [
"વિધવા સહાય માટે જરૂરી પુરાવા",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"41d": [
"• અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)<br> • અરજદારનું રેશન કાડૅ<br> • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ<br> • અરજદારના પતિ ના મરણ નો દાખલો<br> • અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ<br> • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ<br> • પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટીશ્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર<br> • અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)<br> • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો<br> • 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા",
"• અરજદારનું રેશનકાર્ડ<br> • પેઢીનામાં અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે<br> • અરજદારના પતિનું મરણ નો દાખલો.<br> • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ<br> • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ ની ખરીનકલ.<br> • અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા<br> • ૩ પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા.",
"વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુનઃલગ્ન કરેલ નથી નું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા(જે દરવર્ષે જુલાઈ મહિનામાં રજુ કરવાનું રહેશે.)<br> • અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર<br> • પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.<br> • અરજદારના પતિનો મરણનો દાખલો<br> • અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ<br> • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ<br> • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો<br> • 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા",
"• વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.<br> ખાસનોંધ-<br> • અરજદારના પતિના વારસદારો દર્શાવતું પેઢીનામું અને પુનઃલગ્ન કરેલ નથી નું સોગંધનામું/એફિડેવિટ બંને એક સાથે રૂ.૫૦ના સ્ટેમ્પ પર કરાવવું.<br> • દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.<br> • અરજદારે પેઢીનામાં, પુનઃલગ્નના પ્રમાણપત્ર માટે કચેરીએ રૂબરૂ જવું."
],
"42": "નિરાધાર વૃદ્ધ પેન્શન",
"42t": [
"નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે જરૂરી પુરાવા",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?",
"ખાસનોંધ"
],
"42d": [
"• અરજદારની આવક નો દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)<br> • અરજદારનું રેશનકાડૅ<br> • અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ<br> • અરજદારના પતિ/પત્નીનો આધારકાર્ડ, વોટીંગકાર્ડ (જો હયાત હોય તો)<br> • અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ,વોટીંગકાર્ડ<br> • અરજદારનું લાઇટબીલ/વેરાબીલ<br> • અરજદારને સંતાનમાં પુત્ર નથી અથવા દિવ્યાંગ પુત્ર છે તેનું સોગંધનામું/એફિડેવિટ<br> • અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)<br> • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો<br> • 2 સાક્ષીઓના આધારકાર્ડ,વેરાબિલ અને પાસપોર્ટ સાઈઝ ફોટા(પંચનામું કરવા તલાટીશ્રીના જણાવ્યા અનુસાર સાક્ષીને રૂબરૂ લઇ જવા)",
"• વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.",
"• અરજદારની ઉમર ૬૦ વર્ષ થી વધુ જરૂરી.<br> • દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.<br> • યોજનાનું ફોર્મ નીચે દર્શાવેલ લિંક ધ્વારા ડાઉનલોડ કરી શકશો.<br> https://sje.gujarat.gov.in/dsd/downloads/nirathar-apang-yojana_02012020.pdf"
],
"43": "પાલક માતા-પિતા યોજના",
"43t": [
"પાત્રતાનુ ધોરણ",
"સહાયનું ધોરણ",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?",
"ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક"
],
"43d": [
"આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકોકે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન: લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.",
"• બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.",
"• બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક<br> • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.<br> • જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.<br> • પુન:લગ્ન કરેલાનો પુરાવો<br> • આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)<br> • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ<br> • બાળકના આધારકાર્ડની નકલ<br> • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ<br> • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ<br> • પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક",
"• આ સેવાનો લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો તથા નમુના નું ફોર્મ જોવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો. https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSD/GPApplicantDetails.pdf",
"https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?HodID=2"
],
"51": "PMAY- વ્યક્તિગત બાંધકામ અર્થે સબસીડી/સહાય (BLC)",
"51t": [
"પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી/સહાય",
"યોજનાની ઝાંખી અને વિશેષતાઓ",
"યોજનાનો વ્યાપ",
"મળવાપાત્ર સહાય",
"લાભાર્થીની પાત્રતા",
"અરજદારે રજુ કરવાના ફરજીયાત પુરાવા",
"લાભ મેળવવા અરજી ક્યાં કરવી?"
],
"51d": [
"યોજના- કેન્દ્ર સરકાર ધ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ ૨૦૨૨ સુધી ઝુપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાન નું નવેસર થી બાંધકામ કરવા માટે “સૌના માટે આવાસ” હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે.",
"• લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ,પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.<br> • પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ(મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.<br> • રૂ.૩ લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.<br> • લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું ફરજીયાત.<br> • આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અઠવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે.<br> • લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.",
"• લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ છો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.<br> • ૩૦.૦૦ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.",
"• કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ. ત્રણ લાખ પચાસ હજાર)<br> • જેમાં કેન્દ્ર સરકાર ની સહાય રૂ.૧,૫૦,૦૦૦ (રૂ.એક લાખ પચાસ હાજર) ની રહેશે. અને રાજ્યસરકાર ની સહાય રૂ.૨,૦૦,૦૦૦ (રૂ.બે લાખ) ની રહેશે.",
"• જમીન નો માલિક અરજદાર પોતે હોવો જોઈએ.<br> • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.<br> • કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.<br> • અરજદારે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.",
"• જમીન માલિકી ના પુરાવા(પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ)<br> • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો દાખલો(૩ લાખ થી પછી આવક મર્યાદા)<br> • લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સોગંધનામું.<br> • આધારકાર્ડ ની નકલ(કુટુંબ ના દરેક સભ્યની)<br> • મતદાનકાર્ડ ની નકલ<br> • બેંક પાસબુક / કેન્સલ ચેક<br> • રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો<br> • લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો<br> • સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો ધ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ સંમતિપત્ર.",
"• મહાનગર પાલિકા વિસ્તારના રહીશો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.<br> • જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.<br> • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.<br> • વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગ ની વેબસાઈટ ની નીચે આપેલ લિંક ધ્વારા મેળવી શકો છો.<br> https://pmaymis.gov.in/"
],
"52": "ડો.આંબેડકર આવાસ યોજના (SC માટે)",
"52t": [
"યોજનાનો હેતુ",
"• નિયમો અને શરતો",
"રજુ કરવાના પુરાવાઓ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"52d": [
"• અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.",
"• લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.<br> • ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.<br> • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.<br> • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.<br> • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.",
"• અરજદારનું આધાર કાર્ડ<br> • અરજદારનું રેશનકાર્ડ<br> • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો<br> • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )<br> • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)<br> • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)<br> • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી<br> • ચૂંટણી ઓળખપત્ર<br> • મકાન બાંધકામ ચિઠ્ઠી<br> • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> • https://esamajkalyan.gujarat.gov.in/index.aspx<br> https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/AAYViewApplicantDetails.pdf"
],
"53": "પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (OBC માટે) ",
"53t": [
"પાત્રતાના માપદંડ",
"સહાયનું ધોરણ",
"રજુ કરવાના ડોક્યુમેંટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"53d": [
"• આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.",
"• સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.<br> • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.<br>",
"• અરજદારનો જાતિ/પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો<br> • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)<br> • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.<br> • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )<br> • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર<br> • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી<br> • BPLનો દાખલો<br> • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)<br> • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.<br> • પાસબુક / કેન્સલ ચેક<br> • અરજદારના ફોટો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/"
],
"61": "ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ",
"61t": [
"null",
"જરૂરી પુરાવા",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"61d": [
"• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.",
"• જાતિનું પ્રમાણપત્ર<br> • વિદ્યાર્થીના બેંક પાસબુકની પ્રથમ પેજની ખરી નકલ અથવા કેન્સલ ચેક<br> • વિદ્યાર્થીના પિતા/વાલીના આવકનું પ્રમાણપત્ર (આવક મર્યાદા ૪,૫૦,૦૦૦ થી ઓછી)<br> • ધોરણ -૧૦ ની માર્કશીટ/રીઝલ્ટ<br> • અન્ય માર્કશીટ/છેલ્લા વર્ષનું રીઝલ્ટ(જો ધો-૧૨ની શિષ્યવૃતિ માટે આવેદન કરવાનું હોઈ તો.)<br> • ફર્સ્ટ ટ્રાયલ સર્ટીફીકેટ (SSC રીઝલ્ટ સાથે મળેલ)<br> • પ્રાઇવેટ ટ્યુશન સંસ્થા ધ્વારા મળેલ ફી ની ઓરીજીનલ રસીદ",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન DIGITALGUJARATની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા સમાજકલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://www.digitalgujarat.gov.in/CitizenApp/Citizen/CitizenWEBUI/Scholarship/FrmApplyingServiceDetails_New.aspx"
],
"62": "વિદેશ અભ્યાસ અર્થે લોન",
"62t": [
"પાત્રતાના માપદંડ",
"સહાયનું ધોરણ",
"આવક મર્યાદા",
"રજુ કરવાના ડોક્યુમેંટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"62d": [
"• ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછા,, અતિ પછાત માટે ૫૫ %)<br> • સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)<br> • (આ. પ. વર્ગ માટે) સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓમાટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.",
"• વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની લૉન આપવામા આવશે.<br> • (સા. અને શૈ. પ. વર્ગ / SEBC)ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે.<br> • (સા. અને શૈ. પ. વર્ગ / SEBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે.<br> • (આ. પ. વર્ગ ) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે.",
"• સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦થી ઓછી.<br> • આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.<br> વ્યાજનો દર<br> • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.<br> લોન કેવી રીતે પરત કરવી<br> • વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વસુલાત શરૂ કવામાં આવશે.",
"• અરજદારનો જાતિનો દાખલો<br> • કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬<br> • અરજદારની અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો<br> • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.<br> • વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ<br> • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ<br> • એર ટીકીટની નકલ<br> • અરજદારના ફોટો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/"
],
"63": "કોમર્શિયલ પાઈલોટ તાલીમ લાઇસન્સ માટે લોન ",
"63t": [
"પાત્રતાના માપદંડ",
"સહાયનું ધોરણ",
"આવક મર્યાદા",
"વ્યાજનો દર",
"લોન કેવી રીતે પરત કરવી?",
"રજુ કરવાના ડોક્યુમેંટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"63d": [
"• ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.<br> • તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધી જ શૈક્ષણિક, ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.",
"• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના માટે કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫.૦૦ લાખની લોન",
"• આવક મર્યાદા નથી.",
"• વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.",
"• વિદ્યાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી શરૂ કરવામાં આવશે",
"• અરજદારનો જાતિનો દાખલો<br> • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર<br> • કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬<br> • અરજદારના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)<br> • તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો<br> • તાલીમાર્થીના પાસપોર્ટની નકલ<br> • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ<br> • એર ટીકીટની નકલ<br> • અરજદારના ફોટો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/"
],
"64": "ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન સહાય ",
"64t": [
"પાત્રતાના માપદંડ",
"સહાયનું ધોરણ",
"રજુ કરવાના ડોક્યુમેંટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"64d": [
"• તબીબ સ્નાતકો રૂ.૪૦,૦૦૦/- લોન રૂ.૨૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર<br> • કાયદાના સ્નાતકો રૂ.૭,૦૦૦/- લોન રૂ.૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર<br> • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.",
"• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવાસય શરૂ કરવા માટે સહાય આપવા જોગવાઈ છે.",
"• અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ /ઘરવેરાની પહોંચ)<br> • આવકનો દાખલો<br> • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)<br> • જાત જામીનખત (પત્રક-બ મુજબ)<br> • મેડીકલ કાઉન્સીલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન સર્ટીની પ્રમાણિત નકલ/ ફી ભર્યાની પહોંચની નકલ<br> • દવાખાનાના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી રજૂ કરવી<br> • ડોક્ટરી લાઇનનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું<br> • સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર<br> • અરજદારના ફોટો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/"
],
"65": "કુંવરબાઈનું મામેરું યોજના",
"65t": [
"પાત્રતાના માપદંડ",
"સહાયનું ધોરણ",
"રજુ કરવાના ડોક્યુમેંટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"65d": [
"• આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.<br> • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.",
"• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.<br> • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.",
"• કન્યાનું આધાર કાર્ડ<br> • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ<br> • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો<br> • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો<br> • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)<br> • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો<br> • કન્યાની જન્મ તારીખનો પુરાવો<br> • યુવકની જન્મ તારીખનો પુરાવો<br> • લગ્ન કંકોત્રી<br> • લગ્ન નોંધણી પ્રમાણપત્ર<br> • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)<br> • કન્યાના ફોટો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/"
],
"71": " ST વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન",
"71t": [
"યોજનાનો ઉદ્દેશ:",
"પાત્રતાના ધોરણો",
"યોજનાના ફાયદા/સહાયઃ",
"પ્રક્રિયા",
"અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા:"
],
"71d": [
"અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.",
"• અરજદાર અનુસૂચિત જનજાતિનો હોવો જોઇએ.<br> • અરજદારે મેટ્રીકયુલેશન અથવા હાયર સેકન્ડરો અથવા ઇન્ડિયમ સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત હોય તેવા વિદ્યાથીઓને/અરજદારોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.<br> • અરજદાર જે વિદેશની યુનિ.માં માંગતો હોય તે યુનિ.માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો/નિયમો નક્કી કર્યા હશે તે રજુ કરવાનો રહેશે.<br> • વિદેશમાં અભ્યાસ કરવા માટેના સમયગાળા દરમ્યાન વીઝા તથા પાસપોર્ટ મેળવી રજુ કરવાનો<br> • આવી યોજનાઓનો લાભ કુટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે. આવક મર્યાદા ધ્યાનમાં આવશે નહિ.<br> • હેઠળ ગુજરાત રાજ્યમાં કે ભારતના જે અભ્યાસક્રમો કે પદવીઓ સવલત ઉપલબ્ધ ન હોય તેવા અભ્યાસક્રમો કે પદવીઓ માટે જ લોન આપવામાં આવશે.",
"લોન મહતમ રૂ.૧૫.૦૦ લાખ (પંદર લાખ)",
"• અરજદાર અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર હોવા અંગેનો સક્ષમ અધિકારીશ્રીએ આપેલા જાતિના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ.<br> • અરજદારે પસાર કરેલી મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા તો ઇન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ<br> • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલ<br> • લાભાર્થીએ બે સધ્ધર જામીનો રજુ કરવાના રહેશે અને તેઓના રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર મામલતદારશ્રી/નોટરી રૂબરૂ સોગંદનામુ કરાવી મિલકતના પુરાવા સહિત રજુ કરવા<br> • લાભાર્થીનું પોતાનુ રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર સોગંદનામુ કરાવી રજુ કરવું. વિદેશ જતાં પહેલાં અરજદારે પાસપોર્ટ, સ્ટ્રડન્ટ વિઝા, વિદેશમાં યુનિ.માં પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજુ કરવાના રહેશે<br> • આ યોજના હેઠળ અભ્યાસક્રમ માટે થનાર ખર્ચ સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવના રહેશે.<br> • આ યોજના હેઠળ લોન મેળવનાર લાભ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાબાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી/પાંચ વર્ષ માટે આપવાની બાંહેધરી રૂા.૫૦/- ના નોન જયુડશીયલ ર આપવાની રહેશે.<br> • ઇચ્છતા ઉમેદવારના કોઈ સગા સંબંધી<br> • આવા અભ્યાસક્રમોમાં દાખલ વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદારી માટે પુરસ્કૃત કરેલા હોવા<br> • લાભાર્થીએ અી યોજના હેઠળ લોનની રકમ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયત નિયમના દરે ચુકવવામાં આવશે અને રીઝર્વ બેન્કની નિયમ અનુસારની મંજુરી લેવાની રહેશે.",
"• ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અથવા જીલ્લા/તાલુકા વિભાગ ની કચેરી<br> અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક<br> https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/FSLApplicantDetails.pdf<br> ઓનલાઈન અરજી કરવાની લિંક<br> https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?HodID=3"
],
"72": "ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ)",
"72t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ક્યાં અરજી કરવી?",
"ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક",
"અરજી સાથેના બિડાણ નું ફોર્મ"
],
"72d": [
"• કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે,વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-,બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹૬૦૦/- આપવામા આવે છે.",
"• ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે.<br> • સિનિયર વકીલ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ.<br> • આ યોજનામાં આવકમર્યાદા નથી.<br> • સિનિયર વકીલ વધુમા વધુ બે જુનીયર વકીલોને તાલીમ માટે રાખીશકશે.<br> • તાલીમાર્થી જુનિયર વકીલોએ દર માસે સિનિયર વકીલ પાસે તાલીમ લીઘા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.<br> • અનુસૂચિત જાતિ પૈકીની અતિ ૫છાત જાતિના અરજદારો ઓછામાં ઓછા ૧૫ ટકા હોવા જોઇએ.<br> • વકીલાતની તાલીમ જિલ્લા મથકે આ૫વાની રહેશે. તેમાં સુઘારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે ૫ણ આપી શકાશે.<br> • આ યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે.",
"• જુનિયર વકીલનું આધાર કાર્ડ<br> • જુનિયર વકીલનો જાતિનો દાખલો<br> • જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર<br> • થર્ડ એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ<br> • જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર-તારીખની નકલ<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર<br> • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું)<br> • સીનીયર વકીલનું આધાર કાર્ડ<br> • સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ<br> • સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર<br> • સીનીયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે મતલબનું જે તે સીનીયરનું પ્રમાણપત્ર<br> • સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક<br> • સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક<br> • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (સિનીયર વકીલના નામનું)",
"• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.<br> અથવા<br> • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/VSApplicantDetails.pdf",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationDocuments//SC/VSApplicationDocument.pdf"
],
"73": "ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના",
"73t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ક્યાં અરજી કરવી?",
"ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક",
"અરજી સાથેના બિડાણ નું ફોર્મ"
],
"73d": [
"• અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે.",
"• અરજદારશ્રી કાયદાના સ્નાતક હોવો જોઈએ.<br> • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.<br> • બાર કાઉન્સીલ તરફથી મળેલ રજીસ્ટ્રેશન નંબર અને તારીખ (રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જોડવી)<br> • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતની જ આપવામાં આવશે.",
"• અરજદારનું આધાર કાર્ડ<br> • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો<br> • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)<br> • જાત જામીનખત (પત્રક-અ મુજબ)<br> • બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશન નકલ/ફી ભર્યાની પહોચ<br> • ઓફીસના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચીઠ્ઠી<br> • પરીક્ષામાં મેળવેલ વર્ગ તથા ગુણનું પ્રમાણ પત્ર<br> • વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવુ<br> • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)",
"• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.<br> અથવા<br> • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/ALViewApplicantDetails.pdf",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationDocuments//SC/ALApplicationDocument.pdf"
],
"74": "ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના",
"74t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ક્યાં અરજી કરવી?",
"ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક",
"અરજી સાથેના બિડાણ નું ફોર્મ"
],
"74d": [
"• ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો(એમ.ડી/એમ.એસ)ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે ₹.૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% દરે અને ₹.૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.",
"• કોઇ આવક મર્યાદા નથી • સરકાર તરફથી આપવામાં આવેલ માર્જિન મની માટેની લોન સહાય જે હેતુ માટે આપવામાં આવે તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ બીજા હેતુ માટે ઉપયોગ થયાનું માલુમ પડશે તો લોન સહાયની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી એકી સાથે દંડનીય વ્યાજસહિત વસુલ કરવામાં આવશે અને જરૂર પડ્યે મહેસુલી રાહે પણ વસુલ કરવામાંઆવશે. • મંજુર કરેલ લોન અરજદારે બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી લીધેલ લોન તેના પરનો વ્યાજ સહિતના હપ્તા પુરા થાય તે પછી અથવા તો આઠ વર્ષ પછીએ બેમાંથી જે વહેલુ હોય ત્યારથી લોન અને ભેગું થયેલુ વ્યાજ સરખા માસીક હપ્તાઓમાં ચાર વર્ષના ગાળામાં વસુલ કરવામાં આવશે. • લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવા અરજદારને છુટ રહેશે. • અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયત સમયથી ભરપાઈ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સાથે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે.",
"• અરજદારનું આધાર કાર્ડ<br> • ચૂંટણી ઓળખપત્ર<br> • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો<br> • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • રજીસ્ટ્રેશનની નકલ<br> • તબીબી અનુસ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર<br> • અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડયાનું પ્રમાણપત્ર (હોય તો)<br> • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)<br> • જાતજામીનખતનો નમૂનો<br> • બાંહેધરી પત્રક<br> • લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો<br> • એકરારનામું<br> • સોગંદનામું<br> • જામીનદાર-૧ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)<br> • જામીનદાર-૨ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)<br> • જામીનદારના જામીનખતનો નમૂનો",
"• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.<br> અથવા<br> • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/PGDLApplicantDetails.pdf",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/PGDLApplicantDetails.pdf"
],
"75": "ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના",
"75t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ક્યાં અરજી કરવી?",
"ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક",
"અરજી સાથેના બિડાણ નું ફોર્મ"
],
"75d": [
"• ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (એમ.બી.બી.એસ/બી.એસ.એ.એમ/બી.એ.એમ.એસ/ બી.એ.એમ(આર્યુવેદ)/ બી.ડી.એસ(ડેન્ટલ) હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને ) મેળવેલ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે રૂ.૨,૫૦,૦૦૦/- લાખ લોન ૪ ટકાના દરે અને રૂ.૨૫,૦૦૦/- ની સહાય તથા આ યોજનામાં હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )લોન / સહાય.",
"• વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.<br> • અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહી.<br> • આ યોજનાનો લાભ કુટુંબની એક જ વ્યકતિને એક જ વખત મળવાપાત્ર થશે.<br> • અન્ય વ્યકિતની ભાગીદારી માલુમ ૫ડશે તો અરજદાર પાસેથી તમામ લોન સહાય તથા અન્ય ખર્ચ વસુલ કરવામાં આવશે.<br> • અરજદારને લોન મંજુર કર્યા બાદ ૧૨ માસ ૫છી માસિક રૂા.૫૦,૦૦૦/-ના હપ્તેથી ૫રત વસુલ કરવામાં આવશે.<br> • અરજદારને સરકારી સહાય મળ્યા બાદ ૩ માસમાં દવાખાનું શરૂ કરવાનું રહેશે.<br> • હોમીયોપેથીક ડૉકટરોએ ફકત શુધ્ધ હોમીયોપેથીકમા જ પ્રૅકટીશ કરવાની રહેશે.",
"• અરજદારનું આધાર કાર્ડ<br> • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો<br> • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • રજીસ્ટ્રેશનની નકલ<br> • તબીબી સ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર<br> • અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડયાનું પ્રમાણપત્ર (હોય તો)<br> • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)<br> • જાતજામીનખતનો નમૂનો<br> • બાંહેધરી પત્રક<br> • લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો<br> • એકરારનામું<br> • સોગંદનામું<br> • જામીનદાર-૧ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)<br> • જામીનદાર-૨ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)<br> • જામીનદારના જામીનખતનો નમૂનો",
"• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.<br> અથવા<br> • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/DLApplicantDetails.pdf",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationDocuments//SC/DLApplicationDocument.pdf"
],
"76": "કુંવરબાઈનું મામેરુ યોજના (sc) વિશે",
"76t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"76d": [
"• અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.",
"• આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર<br> • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ છે.<br> • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર<br> • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી.<br> • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.<br> • લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.<br> • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.",
"• કન્યાનું આધાર કાર્ડ<br> • કન્યાનું ચૂંટણીકાર્ડ<br> • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ<br> • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો<br> • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો<br> • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)<br> • વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)<br> • લગ્ન નોંધણી પ્રમાણપત્ર<br> • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)<br> • કન્યાના પિતા/વાલીનું એકરારનામું<br> • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક<br> • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/index.aspx<br> https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/KBNMApplicantDetails.pdf"
],
"77": "ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના",
"77t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના પુરાવાઓ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"77d": [
"• હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે. જેમાં રૂ. ૫૦,૦૦૦/- પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો અને રૂ.૫૦,૦૦૦/- ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવે છે.",
"• આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ.<br> • આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.<br> • આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પર પ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.<br> • અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને લગ્ન કર્યા પછી આ વ્યક્તિએ ગુજરાતમાં વસવાટ કરવાનો રહેશે.<br> • ૩૫ વર્ષની ઉંમર સુધીના વિધુર કે વિધવા કે જે ને બાળકો ન હોય તેવી વ્યકિત જો પુન:લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મેળવવાપાત્ર થશે.<br> • કોઇ આવક મર્યાદા નથી.",
"• અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો)<br> • મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો)<br> • યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો)<br> • મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો)<br> • અરજદારનું આધારકાર્ડ<br> • અરજદારની જાતિનું પ્રમાણ પત્ર<br> • અરજદારનો શાળા છોડયાનો દાખલો<br> • યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર<br> • યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર<br> • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/index.aspx<br> https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/ICMApplicantDetails.pdf"
],
"81": "બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અભ્યાસ લોન યોજના",
"81t": [
"યોજનાનું સ્વરૂપ/લોન સહાયના ધોરણો:",
"લાયકાતના ધોરણો:",
"વ્યાજનો દર:",
"આવક મર્યાદા:",
"લોન માટેનાં જામીન / દસ્તાવેજ:",
"લોનની પરત ચુકવણી:",
"જરૂરી પુરાવાઓ",
"null",
"null"
],
"81d": [
"રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વિગેરેસિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.<br> આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય / કેન્દ્રશાશિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માં પણ લોન આપવાની રહેશે.",
"ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.",
"વાર્ષિક ૪ ટકા લેખે સાદુવ્યાજ",
"કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.<br> • અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.<br> શૈક્ષણિક યોજનાઓ માટેનાં પાત્રતા અને ધિરાણના માપદંડ<br> • ગુજરાત રાજયની કોઇપણ શાળામાંથી ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઇએ.<br> • જે તે અભ્યાસક્રમના સબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.<br> • અરજદાર ગુજરાતના હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.<br> • સંબધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.<br> • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.<br> • વિધવા અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે.<br> • અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્વિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહી.<br> • રાજ્યની શૈક્ષણિક યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ રેહેશે.",
"• સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેમણે કોઈ મિલ્ક્ત ગીરો (મોર્ગેજ) કરવાની રહેશે નહીં ફક્ત બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.<br> • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.<br> • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક(BLANK) ચેક આપવાના રહેશે.",
"• રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સથે ભરવાની રહેશે.<br> • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.<br> • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.<br> • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.",
"• નિયત નમૂનાનું અરજીપત્રક • બાહેંધરી પત્રક • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર • આવકનું પ્રમાણપત્ર • આધારકાર્ડની નકલ • રહેઠાણ નો પુરાવો • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર • ઘો-૧૦/૧૨ની માર્કશીટ • ધો-૧૨ પછીના સ્નાતક અભ્યાસની માર્કશીટ • પ્રતિવર્ષ ભરવાની થતી ફી નો પુરાવો • પિતા/વાલીની મિલકતના વેલ્યુએશન સર્ટિ અને મિલકતના આધારો • પિતા/વાલીની મિલકત ગીરો (મોર્ગેજ) કરવાની સંમતિપત્ર • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ",
"• ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો. https://gscuc.gujarat.gov.in/document/govtgr/01-Education-loan-form.pdf",
"• ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો. https://gueedc.apphost.in/"
],
"82": "બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને કોચીંગ(ટ્યુશન) સહાય ",
"82t": [
"યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:",
"લાયકાતના ધોરણો:",
"આવક મર્યાદા:",
"જરૂરી પુરાવાઓ",
"null",
"null"
],
"82d": [
"• ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.",
"• ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.<br> • દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.",
"• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.",
"• નિયત નમૂનાનું અરજીપત્રક<br> • બાહેંધરી પત્રક<br> • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર<br> • આવકનું પ્રમાણપત્ર<br> • આધારકાર્ડની નકલ<br> • રહેઠાણ નો પુરાવો<br> • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર<br> • ઘો-૧૦ની માર્કશીટ<br> • સ્કુલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોનાફાઈડ)<br> • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ<br> • એડમીશન લેટર",
"• ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gscuc.gujarat.gov.in/document/govtgr/04-Tution-Shay-form.pdf",
"• ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો. https://gueedc.apphost.in/"
],
"83": "બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચિંગ સહાય ",
"83t": [
"યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:",
"લાયકાતના ધોરણો:",
"આવકમર્યાદા",
"જરૂરી પુરાવાઓ",
"null",
"null"
],
"83d": [
"• બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.",
"• ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.",
"• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.",
"• નિયત નમૂનાનું અરજીપત્રક<br> • બાહેંધરી પત્રક<br> • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર<br> • આવકનું પ્રમાણપત્ર<br> • આધારકાર્ડની નકલ<br> • રહેઠાણ નો પુરાવો<br> • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર<br> • ઘો-૧૦ની માર્કશીટ<br> • સ્કુલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોનાફાઈડ)<br> • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ<br> • ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી)<br> • કોચિંગ ક્લાસ સમાજ/ત્રસ્ત/સંસ્થા ૩ વર્ષ સંચાલિત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો.<br> • ફી પહોચનો પુરાવો.",
"• ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gscuc.gujarat.gov.in/document/govtgr/05-JEE-Gujcet-exam-form.pdf<br>",
"• ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો. https://gueedc.apphost.in/"
],
"84": "બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય",
"84t": [
"યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:",
"લાયકાતના ધોરણો",
"આવક મર્યાદા",
"જરૂરી પુરાવાઓ",
"null",
"null"
],
"84d": [
"• બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.",
"• ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.",
"• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.",
"• નિયત નમૂનાનું અરજીપત્રક<br> • બાહેંધરી પત્રક<br> • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર<br> • આવકનું પ્રમાણપત્ર<br> • આધારકાર્ડની નકલ<br> • ઘો-૧૦-૧૨ની માર્કશીટ<br> • ધો-૧૨ પછીના સ્નાતક અભ્યાસની માર્કશીટ<br> • સ્કુલ/કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઈડ)<br> • એડમીશન લેટર<br> • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ",
"ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gscuc.gujarat.gov.in/document/govtgr/06-Compititive-exam-form.pdf",
"ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gueedc.apphost.in/"
],
"85": "બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન",
"85t": [
"યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:",
"લાયકાતના ધોરણો",
"વ્યાજનો દર",
"આવક મર્યાદા",
"જરૂરી પુરાવાઓ",
"લોન માટેનાં જામીન / દસ્તાવેજ",
"લોનની પરત ચુકવણી",
"null",
"null"
],
"85d": [
"• ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.",
"• ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.",
"• વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.",
"• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.",
"• નિયત નમૂનાનું અરજીપત્રક<br> • બાહેંધરી પત્રક<br> • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર<br> • આવકનું પ્રમાણપત્ર<br> • આધારકાર્ડની નકલ<br> • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર<br> • ઘો-૧૦-૧૨ની માર્કશીટ<br> • ધો-૧૨ પછીના સ્નાતક અભ્યાસની માર્કશીટ<br> • વિદેશની યુનિવર્સીટીનો એડમીશન લેટર<br> • પ્રતિવર્ષ ભરવાની થતી ફી નો પુરાવો<br> • પાસપોર્ટની નકલ<br> • વિઝાની નકલ (જો મેળવેલ હોય તો)<br> • પિતા/વાલીની મિલકતના વેલ્યુએશન સર્ટિ અને મિલકતના આધારો<br> • પિતા/વાલીની મિલકત ગીરો (મોર્ગેજ) કરવાની સંમતિ પત્ર<br> • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ",
"• સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.<br> • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.<br> • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.",
"• રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.<br> • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.<br> • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.<br> • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.",
"• ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gscuc.gujarat.gov.in/document/govtgr/02-Forign-education-loan-form.pdf",
"• ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gueedc.apphost.in/"
],
"86": "બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય",
"86t": [
"યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:",
"આવક મર્યાદા:",
"null"
],
"86d": [
"• બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓને સ્નાતકકક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.<br> • કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાંરહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.",
"• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.<br> • ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gscuc.gujarat.gov.in/document/govtgr/03-Food-bill-form.pdf",
"• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.<br><br> • ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br><br> https://gscuc.gujarat.gov.in/document/govtgr/03-Food-bill-form.pdf"
],
"87": "બિનઅનામત વર્ગના સ્નાતક તબીબ,વકીલ,ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય",
"87t": [
"યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:",
"લાયકાતનાં ધોરણો:",
"આવક મર્યાદા",
"જરૂરી પુરાવાઓ",
"null",
"null"
],
"87d": [
"• તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગનાલાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ટકાવ્યાજ સહાય મળવા પાત્ર થશે.",
"• વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.<br>\n • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.<br>\n • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.<br>\n • બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.",
"• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.",
"• નિયત નમૂનાનું અરજીપત્રક<br>\n • બાહેંધરી પત્રક<br>\n • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર<br>\n • આવકનું પ્રમાણપત્ર<br>\n • આધારકાર્ડની નકલ<br>\n • જે-તે પ્રોફેશન નું સર્ટીફીકેટ",
"• નિયત નમૂનાનું અરજીપત્રક<br><br>\n • બાહેંધરી પત્રક<br><br>\n • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર<br><br>\n • આવકનું પ્રમાણપત્ર<br><br>\n • આધારકાર્ડની નકલ<br><br>\n • જે-તે પ્રોફેશન નું સર્ટીફીકેટ",
"ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br>\nhttps://gueedc.apphost.in/"
],
"88": "બિનઅનામત વર્ગ માટે સ્વરોજગારલક્ષી વાહનની યોજના",
"88t": [
"યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:",
"સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ",
"સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.",
"વ્યાજનો દર",
"આવક મર્યાદા",
"જરૂરી પુરાવાઓ",
"null",
"null"
],
"88d": [
"• રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ યુનિટ કોસ્ટ.<br> • વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખરથનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.<br> • ઉપરોકત ક્ર્મ ૧ અને ૨ ની યોજના માટે લોન વાર્ષિક ૫ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.<br> • ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ.c લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.",
"• વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.<br> • મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.<br> • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.<br> • નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.<br> • લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજુ કરવાનું રહેશે.<br> • લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.<br> • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.",
"• અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.<br> • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.<br> • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.",
"ક્ર્મ ૧ અને ૨ માટે વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.",
"કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.",
"• નિયત નમૂનાનું અરજીપત્રક<br> • બાહેંધરી પત્રક<br> • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર<br> • આવકનું પ્રમાણપત્ર<br> • આધારકાર્ડની નકલ<br> • રહેઠાણનો પુરાવો<br> • ઉમરનો પુરાવો<br> • શૈક્ષણિક લાયકાતનો પુરાવો<br> • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર<br> • લાયસન્સની નકલ/વાહન ચલાવવાનું લાયસન્સ/બેઝ<br> • ધંધાને અનુરૂપ અનુભવ<br> • વેલ્યુએશન સર્ટી<br> • બેંક પાસબુક",
"ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gscuc.gujarat.gov.in/document/govtgr/07-Business-loan-form.pdf",
"ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.<br> https://gueedc.apphost.in/"
],
"91": "પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના",
"91t": [
"null",
"null",
"null",
"null"
],
"91d": [
"null",
"null",
"null",
"null"
],
"92": "માનવ ગરિમા યોજના (OBC) વિશે માહિતી",
"92t": [
"પાત્રતાના માપદંડ",
"સહાયનું ધોરણ",
"રજુ કરવાના ડોક્યુમેંટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"92d": [
"• હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.",
"• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે. • માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે",
"• આધાર કાર્ડ<br> • રેશન કાર્ડ<br> • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)<br> • અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો<br> • તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો<br> • અભ્યાસનો પુરાવો<br> • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો<br> • બાંહેધરી પત્રક<br> • અરજદારના ફોટો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/"
],
"93": "દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના",
"93t": [
"null",
"યોજનાનો હેતુ",
"યોજનાની પાત્રતા",
"લોનની મહત્તમ મર્યાદા",
"null",
"વ્યાજનો દર",
"નાણાંકીય સંસ્થાઓ",
"કુટિર ઉદ્યોગના કારીગરો ને નવા ધંધા કે ચાલુ ધંધાના વિકાસ માટે નીચે જણાવેલ હેતુ માટે નાણાંકીય સવલત મળી શકે છે.",
"લોનની પરત ભરપાઈ",
"અરજી સાથે બિડવાના જરૂરી કાગળો/પુરાવાઓ",
"અરજી ક્યાં કરવી?",
"બેંક સર્ટીફીકેટ નો નમુનો નીચે દર્શાવેલ લિંક ધ્વારા મેળવી શકો છો.",
"યોજના અંગેની સબસીડી મેળવવા અરજી નું ફોર્મ નીચે દર્શાવેલ લિંક ધ્વારા ડાઉનલોડ કરી શકો છો."
],
"93d": [
"ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તાોરમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યારજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના.",
"ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તસકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્થાિઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્યાીજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તમકના ઈન્ડે ક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તા્રમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવેલ છે.",
"૧. ઉંમરઃ ૧૮ વર્ષ થી વધુ.<br> ૨. કારીગર વિકાસ કમિશનર હેન્ડલુમ/ વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ / ઈન્ડેક્ષ્ટ- સી દ્વારા અપાયેલ આર્ટીઝન તરીકે નું ઓળખપત્ર ધરાવતો હોવો જોઇએ.<br> ૩. કારીગર હાથશાળ કે હસ્તકલાની કારીગરીનો જાણકાર હોવો જોઇએ.<br> ૪. ખોડખાંપણ ધરાવતા વિકલાંગ / અંધ કારીગરો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.<br> ૫. આવક મર્યાદા નથી",
"(૧) આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક રૂ. ૧.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિગ કેપીટલ (કાચો માલ ખરીદવા માટે) અથવા બન્ને માટે ધિરાણ મળી શકશે.<br> સહાયના ધોરણો<br> ૧. માર્જીન મની સહાય: આ યોજના હેઠળ બેંક દ્વારા મંજૂર થયેલ લોન ધિરાણ થયા બાદ નીચે મુજબ માર્જીન મની સહાય ચૂકવવાની રહેશે.<br> માર્જીન મની સહાય<br> જનરલ કેટેગરી (પુરુષ) – ૨૦%<br> અનામત કેટેગરી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ – ૨૫%",
"૨. વ્યાજ સહાય:<br> આ યોજના હેઠળ ૭(સાત) ટકાના દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે, જે સહાય દર ૬(છ) મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.",
"રીઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ તે દરે બેંકો લોન માટે વ્યાજની અકારણી કરશે. અમલીકરણ એજન્સી ગ્રામ્ય અને શહેરી વિસ્તાારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહે છે.",
"(૧) રાષ્ટ્રીયકૃત બેંકો<br> (૨) તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો<br> (૩) સહકારી બેંકો<br> (૪) પબ્લીક સેક્ટર બેંકો<br> (૫) ખાનગી બેંકો",
"(૧) કાચો માલ ખરીદવા<br> (ર) સાધન ઓજારો અને મશીનરી ખરીદવા",
"લોનના હપ્તા ધીરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે. અપાયેલ લોન વ્યાજ સહિત ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૩૬ માસિક હ્પ્તામાં નિયમિત ભરપાઈ કરવાની રહેશે અને તે લાભાર્થીને બંધનકર્તા રહેશે.",
"• નિયત અરજીપત્રક (બે નકલમાં),<br> • પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ (ફોટા ફોર્મની બંને નકલો ઉપર ચોંટાડવા)<br> • ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ<br> • રેશનકાર્ડ<br> • આર્ટીઝન કાર્ડ<br> • જન્મી નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર<br> • જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો<br> • સૂચિત ધંધાના સ્થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર, મકાનવેરાની પહોંચ વગેરે)<br> • વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.",
"જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની કચેરીએ ફોર્મ મેળવી અરજી કરી શકો છો.<br> નીચે દર્શાવેલ લિંક ધ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.<br> http://www.cottage.gujarat.gov.in/FileExplorer/Branch/DTAISY.pdf",
"http://www.cottage.gujarat.gov.in/FileExplorer/Bank-Certificate.pdf",
"http://www.cottage.gujarat.gov.in/FileExplorer/Document/SUBSIDY-Form.pdf"
],
"94": "બેન્કેબલ યોજના માટેની લોન",
"94t": [
"પાત્રતાના માપદંડ",
"સહાયનું ધોરણ",
"રજુ કરવાના ડોક્યુમેંટ",
"ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?"
],
"94d": [
"• હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.",
"• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ,અને લઘુમતી જાતિના ઇસમોને કુટિર ઉદ્યોગ/નાના વ્યવસાયો શરૂ કરવા માટે સહાય પુરી પાડીને આર્થિક રીતે પગભર કરવાનો છે.<br> • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઇસમોને કુટિર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર, ધંધા શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંન્કો અથવા નાણાકીય એજન્સીઓ ધિરાણ આપે તો તેની સામે એકમદીઠ કુલ કિંમત (ટોટલ યુનીટ કોસ્ટ)ના ૩૩.૧/૩ભાગ અથવા વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/-ની મર્યાદામાં સબસીડી(સહાય) આપવામાં આવે છે.<br> • આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિના ઇસમોને કુટિર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર, ધંધા શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંન્કો અથવા નાણાકીય એજન્સીઓ ધિરાણ આપે તો તેની સામે એકમદીઠ કુલ કિંમત (ટોટલ યુનીટ કોસ્ટ)ના ૩૩.૧/૩ભાગ અથવા વધુમાં વધુ રૂ.૩૦૦૦/-ની મર્યાદામાં સબસીડી(સહાય) આપવામાં આવે છે",
"• રેશનકાર્ડ ઓળખપત્ર<br> • જાતિનું પ્રમાણપત્ર/ શાળા છોડયાનું પ્રમાણપત્ર<br> • આવકનું પ્રમાણપત્ર<br> • ક્વોટેશન<br> • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક<br> • અરજદારના ફોટો",
"• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.<br> • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.<br> https://esamajkalyan.gujarat.gov.in/"
],
"95": "માનવ કલ્યાણ યોજના",
"95t": [
"લાભ કોને મળે?",
"કેટલો લાભ મળે?",
"જરૂરી પુરાવાઓ",
"ક્યાં થી લાભ મળે?",
"અરજી ફોર્મની લિંક"
],
"95d": [
"• ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબી રેખાની યાદીમાં હોય (આવક નો દાખલો રજુ કરવાનો રહેતો નથી )<br> • અરજદાર આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહના હોય, કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- હોય.",
"• રૂ. ૫૦૦૦/- થી રૂ. ૪૮,૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં યાદી નીચે આપેલ લિંકમાં દર્શાવેલ છે.<br> https://drive.google.com/file/d/1FfFTVX7WuAqF6TWFInNc8RIyXhfc51Nn/view?usp=sharing",
"• પાસપોર્ટ સાઈઝ ફોટો<br> • બારકોડેડ રેશનકાર્ડની પ્રમાણિત નકલ<br> • ઉમરનો પુરાવો (જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)<br> • જાતિનો પુરાવો<br> • ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે / શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ / આવકનો દાખલો<br> • ધંધાના અનુભવનો દાખલો<br> • ચૂંટણી કાર્ડની નકલ<br> • આધાર કાર્ડની નકલ",
"• સબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર",
"https://drive.google.com/file/d/18OU0_FxCDQwTBH0OAN_LIhoGDiQgdr_f/view?usp=sharing"
],
"96": "દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)",
"96t": [
"ડીડીયુ-જીકેવાય યોજના નો ઉદ્દેશ.",
"યોજનાની અમલવારી",
"લાભાર્થી પસંદગીના નિયમો",
"યોજનાથી મળવાપાત્ર લાભ",
"લાભ ક્યાં થી મળે?"
],
"96d": [
"• દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને રોજગાર સાથે જોડી તેમના કૌશલ્ય વિકાસ માટેની યોજના છે જે રાષ્ટ્રીય ગરમીન આજીવિકા મિશન (એનઆરએલએમ) (NRLM) યોજનાનો ભાગ છે.<br> • ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને સ્વદેશી તથા વિદેશી રોજગાર માટે કુશળ અને ઉત્પાદક કારીગર તૈયાર કરવાનો છે.",
"• આ યોજનાના અમલીકરણ માટે પી.આઈ.એ. (પ્રોજેક્ટ ઈમ્લીમેન્ટ એજન્સી) પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) મોડેલથી ચાલે છે. પી.આઈ.એ. માટે ૭૫ ટકા તાલીમાર્થીઓને રોજગારી (પ્લેસમેન્ટ) અપાવવી ફરજીયાત છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર અનુક્રમે ૭૫ ટકા અને ૨૫ ટકા સહાય કરે છે.",
"• ડીડીયુ-જીકેવાયના લાભાર્થી ગરીબ પરિવારના ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ગ્રામીણ ગરીબ યુવક-યુવતી હોવા જોઈએ. અથવા<br> • મનરેગા યોજના અંતર્ગત જોબકાર્ડ ધારક પરિવાર કે જેને ૧૫ દિવસ મજુરી કામ કરેલ હોય. અથવા<br> • આર.એસ.બી.વાય. કાર્ડધારક પરિવારના હોવા જોઈએ. અથવા<br> • બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઈએ. અથવા<br> • એનઆર એલએમ (NRLM) યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઈએ.<br> • વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના એસઈસીસી -૨૦૧૧ ની યાદીમાં નામ હોવું જોઈએ.",
"• ૩ માસની વિનામૂલ્યે તાલીમ.<br> • તાલીમ દરમ્યાન તાલીમના વિષય સિવાય ત્રણ અગત્યના વિષયોની તાલીમ.<br> • ૧. સામાન્ય અંગ્રેજી ૨. સોફ્ટ સ્કીલ (પર્સનાલીટી ડેવલોપમેન્ટ) ૩. સામાન્ય કોમ્પ્યુટર.<br> • વિનામુલ્યે ગણવેશની સુવિધા (યુવક લાભાર્થી માટે ટીશર્ટ અને ટોપી બે જોડી અને યુવતી લાભાર્થી માટે સલવાર, કુર્તી અને ટોપી બે જોડી)<br> • તાલીમ સેન્ટર ઉપર વિનામૂલ્યે વાઈફાઈ અને ક્લાસરૂમમાં ટેબલેટની સુવિધા.<br> • તાલીમ લીધા બાદ રોજગારી મેળવેલ હોય અને ૩ માસ સુધી નોકરી ચાલુ રાખનાર તમામ તાલીમાર્થીને ૨ માસથી ૬ માસ સુધી પ્રતિ માસ રૂ.૧૦૦૦/- ની પીપીએસ (પોસ્ટ પ્લેસમેન્ટ સપોર્ટ)ની જોગવાઈ, જેમાં (૧) પોતાના જીલ્લામાં ૨ માસ (૨) અન્ય જીલ્લામાં ૩ માસ (૩) અન્ય રાજ્યમાં ૬ માસસુધી પ્રતિ માસ રૂ. ૧૦૦૦/-<br> • તાલીમ પૂરી થયા બાદ એનસીવીટી ( નેશનલ કાઉન્સેલીંગ ફોર વોકેશનલ ટ્રેનીંગ ) ભારત સરકાર ધ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે.",
"• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ યોજનામાં તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો."
],
"97": "આરસેટી (રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ- R-SETI)",
"97t": [
"આરસેટી સંસ્થા વિશે",
"યોજનાનો ઉદ્દેશ",
"લાભ કોને મળે?",
"ક્યાં થી લાભ મળે?"
],
"97d": [
"• આરસેટી સંસ્થા ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે.<br> • આરસેટી સંસ્થા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) યોજનાનો ભાગ છે.",
"• ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે જે કુશળ અને ઉત્પાદક કારીગરો તૈયાર કરે છે. આરસેટી સંસ્થામાં નિવાસી અને બિનનિવાસી તાલીમોનો સમાવેશ થાય છે.",
"• આરસેટી સંસ્થાના લક્ષ્યાંક લાભાર્થી ૧૮ થી ૪૫ વર્ષની ઉમરના ગ્રામીણ યુવક-યુવતી ગરીબ પરિવારના હોવા જોઈએ.<br> • બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઈએ. અથવા<br> • એનઆરએલએમ યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઈએ.<br> • વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીના એસઈસીસી-૨૦૧૧ની યાદીમાં તે પરિવારનો સમાવેશ હોય.<br> • પીઆઈપી પસંદગી પામેલ સભ્ય.<br> • ૭૦ ટકા બીપીએલ અને ૩૦ ટકા એપીએલના રેશિયામાં પણ તાલીમ આપી શકાય.",
"• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો."
],
"98": "રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન-NRLM)",
"98t": [
"યોજનાનો ઉદ્દેશ",
"લાભ કોને મળે?",
"કેટલો લાભ મળે?",
"જરૂરી પુરાવાઓ",
"ક્યાં થી લાભ મળે?"
],
"98d": [
"• ગ્રામીણ ગરીબ પરિવારની મહિલાઓને સમૂહના માધ્યમથી ગરીબીમાંથી બહાર લાવી તેની આજીવિકામાં વધારો થાય.",
"• ગ્રામ્ય ગરીબ પરિવારની મહિલાઓ જે તે ગામના રહીશ હોવા જોઈએ.<br> • બી.પી.એલ. પરિવારના હોવા જોઈએ અથવા<br> • વર્ષ ૨૦૧૧ની એસીઈસી SCEC યાદીમાં નામ હોવું જોઈએ અથવા<br> • ગ્રામ પંચાયત ધ્વારા ઠરાવ સ્વ સહાય જુથમાં જોડવા અંગેનો ઠરાવ થયેલ હોય.",
"• ગ્રામીણ ગરીબ પરિવારની મહિલાઓને સ્વસહાય જુથમાં જોડાયા બાદ નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.<br> • મંડળની રચના બાદ એસએચજીને રૂ. ૧૦,૦૦૦/- થી રૂ. ૧૫,૦૦૦/- રીવોલ્વીંગ ફંડ મળવાપાત્ર છે.<br> • સ્વસહાય જુથને રૂ.૨૫૦૦/- (બે હજાર પાંચસો) સ્ટાર્ટઅપ ફંડ અને ગ્રામ્ય સંગઠનને રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર) સ્ટાર્ટઅપ ફંડ મળવાપાત્ર છે.<br> • દરેક સ્વ સહાય જૂથને રૂ. ૨,૦૦,૦૦૦/- થી રૂ. ૫,૦૦,૦૦૦/- કેસ ક્રેડીટ લોન બેંક મારફત મળી શકે છે.<br> • કેશ ક્રેડીટ લોન પર ૫(પાંચ) ટકા વ્યાજ સહાય મળવાપાત્ર છે.<br> • પ્રત્યેક ગ્રામ સંગઠન દીઠ વધુમાં વધુ રૂ.૭ લાખ કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળવાપાત્ર છે.<br> • એક એસએચજીને રૂ.૭૦,૦૦૦/- કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળવાપાત્ર છે.<br> • વિનામૂલ્યે સ્વ રોજગારી તાલીમ આપી ઉત્પાદિત વસ્તુના વેચાણ માટેની માર્કેટ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.<br> • ઉપરોક્ત નાણાકીય ભંડોળમાંથી સભ્યને આંતરિક ધિરાણ પેટે સહાય મળે છે.<br> • આ ઉપરાંત એસેચજીમાં જોડાયેલ સભ્યના ૧૮ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓને વિનામૂલ્યે સ્વરોજલક્ષી તાલીમ આપી રોજગારીની તક પૂરી પાડવામાં આવે છે.યોજના હેઠળ જુદી જુદી કેદાર હેઠળ લાયકાત અનુસાર સખી મંડળના સભ્યની પસંદગી કરી આજીવિકાની તક આપવામાં આવે છે.(બેંક મિત્ર, બેંક સખી, બુક કીપર, વીમા સખી, કૃષિ મિત્ર, પશુ સખી, બી.સી. સખી).",
"• બારકોડેડ રેશનકાર્ડની પ્રમાણિત નકલ<br> • ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે / શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ / આવકનો દાખલો<br> • ચૂંટણી કાર્ડની નકલ<br> • આધાર કાર્ડની નકલ",
"• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો."
],
"99": "મુખ્યમંત્રી ગ્રામોદય યોજના",
"99t": [
"યોજનાનો ઉદ્દેશ",
"યોજનાની અમલવારી",
"ક્યાં થી લાભ મળે?"
],
"99d": [
"• બેરોજગાર લોકોને રૂ.૮૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/- સુધીની માસિક રોજગારી મળી રહે.",
"• રાજ્ય સરકારશ્રી ધ્વારા ગરમીન વિસ્તારના બેરોજગાર પુરુષ કે સ્ત્રીઓને વિવિધ એજન્સીઓ મારફત રૂ.૮,૦૦૦/- થી રૂ. ૧૦,૦૦૦/- સુધીની માસિક રોજગારી મળી રહે તે પ્રકારની સુવિધા આપવામાં આવે છે.",
"• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો."
],
"910": "અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ ,દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના",
"910t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ક્યાં અરજી કરવી?",
"ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક",
"અરજી સાથેનું બીડાણ"
],
"910d": [
"• અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ ₹.૧૦.૦૦ લાખની લોન આપવામાં આવે છે. બેંકેબલ યોજના અંતર્ગત ₹.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.",
"• કોઇ આવકમર્યાદા નથી.<br> • લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.<br> • બાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેંકેબલ યોજના અનુસાર સદર યોજના અમલમાં છે.<br> • દુકાન શરૂ થયાના ત્રણ માસ પછી સબસીડી ચૂકવવામાં આવશે.<br> • આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાતો ધરાવતાં લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.<br> • વધુમાં વધુ રૂ.૧૦.૦૦ લાખની લોન બેંકેબલ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર થશે. જેનું ૪% સુધીનું વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે અને, ૪% થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર વ્યાજ સહાય પેટે ત્રણ વર્ષ માટે ચૂકવશે.<br> • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.<br> • જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના ટાઇટલ કલીયર છે,અને જમીન ‘બીનખેતી’થયેલ છે તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.",
"• અરજદાર નું આધાર કાર્ડ<br> • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)<br> • સક્ષમ અજિકારીશ્રી પાસેથી મેળવેલ અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો<br> • જન્મનું પ્રમાણ પત્ર / શાળા છોડયા નું પ્રમાણ પત્ર<br> • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)<br> • કરાર અથવા બાનાખત ની નકલ<br> • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)",
"• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.<br> અથવા<br> ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/LFSViewApplicantDetails.pdf",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationDocuments/SC/LFSApplicationDocument.pdf"
],
"911": "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY)",
"911t": [
"હેતુ:-",
"જરૂરી પુરાવા-",
"યોજના ના જરૂરી નિયમો અને લાયકાત-",
"અરજી ક્યાં કરવી?"
],
"911d": [
"રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થાય. તે માટે ૧૦ મહિલાઓના સમુહને રૂ.૧,૦૦,૦૦૦/- ની વગર વ્યાજની ૧ વર્ષની સમય અવધી માટે લોન આપવી.",
"1. JLESG (જોઈન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ્સ ગ્રુપ) ના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઈઝ ફોટા<br> ૨. JLESGના દરેક સભ્યોના આધારકાર્ડ<br> ૩. JLESGના દરેક સભ્યોના રહેઠાણ નો પુરાવો<br> ૪. JLESGના સભ્યોનું સંયુક્ત બેંક ખાતું",
"1. જુથમાં જોડાયેલ ધિરાણ ઈચ્છુક મહિલા સભ્યની ઉમર ૧૮ થી ૫૯ વર્ષની રહેશે.<br> ૨. જુથમાં એક કુટુંબના એકજ મહિલા સભ્યને લઇ શકાશે.<br> ૩. પ્રવર્તમાન યોજના DAY- NULM હેઠળ નોંધાયેલ/ અન્ય સ્વ સહાય જૂથ (SHG)ની કોઈ ધિરાણ સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત સ્વસહાય જૂથો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.<br> ૪. વિધવા અને ત્યકતા બહેનોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે.<br> ૫. જૂથના સભ્યો એકજ વિસ્તારમાં રહેતા હોય અથવા એકજ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ.<br> ૬. જૂથ ધ્વારા આર્થિક પ્રવુત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.<br> ૭. પ્રતિ માસરૂ.૧૦,૦૦૦/- લોનના હપ્તા પેટે ભરવાના રહેશે. આથી જૂથની દરેક મહિલા સભ્યે રૂ.૧,૦૦૦/- માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.<br> ૮. નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાથી ૧૧ અને ૧૨આ મહિનાના રૂપિયા ૧૦,૦૦૦/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાં બચત તરીકે જમા રહેશે.<br> ૯. આ યોજના હેઠળ જૂથને નિયમિત માસિક હપ્તા ભરપાઈ કરવાથી સંપૂર્ણ વ્યાજ રહિત લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.<br> ૧૦. JLESG ધ્વારા જૂથનું સંયુક્ત ખાતું ખોલવાનું રહેશે, જે ખાતામાં દરેક સભ્યે રૂ.૩૦૦/- (રૂપિયા ત્રણસો પુરા) એક્વારીય બચત જૂથ ધ્વારા એકત્ર કરવા અધિકૃત રહેલ સભ્ય મારફતે જૂથના બેન્કના બચત ખાતામાં જમા કરાવવાના રહેશે.<br> ૧૧. JLESGના સભ્યો ધ્વારા લેવામાં આવેલ લોન ભરપાઈ કરવાની જવાબદારી જૂથના તમામ સભ્યોની રહેશે. જે સભ્યોએ સરખા ભાગે ભરપાઈ કરવાની રહેશે.<br> ૧૨. અમો JLESGના સભ્યો આથી આ સાથેના પત્રક ના અનુ નં ૧,૨ અને ૩ ને અનુક્રમે પ્રમુખ, મંત્રી તથા ખજાનચી તરીકે વિધિવત પસંદગી કરીએ છીએ. તેઓ JLESG વતી બેંક વ્યવહાર કરશે. દરેક સભ્ય જૂથના કામકાજમાં સક્રિયપણે ભાગ લેશે.<br> ૧૩. JLESGના દરેક સભ્યો આથી નિયુક્ત પ્રતિનિધીઓને JLESGના હિતમાં લોન માટે અરજી કરવાની તે માટે જરૂરી કરારો/ દસ્તાવેજો કરવાની / અમલમાં મુકવાની સત્તા આપે છે. અધિકૃત પ્રતિનિધીઓને JLESGના હિતમાં બેંક પાસેથી લોન મેળવવાની, JLESGના ધ્વારા સહકારી બેંકો/ ક્રેડીટ કો.ઓ.મંડળીઓ ખાતે ધિરાણ મેળવવા ઈચ્છુક હોય તો જૂથ પોતે તથા જૂથના પ્રત્યેક સભ્ય દીઠ નીમીનલ સભ્ય ફી ભરી કો.ઓ.ધિરાણ સંસ્થા / મંડળીના સભ્ય થાની સત્તા આપે છે.<br> ૧૪. JLESG ધ્વારા યોજના અંતર્ગતની તમામ જોગ્વૈઓનું પાલન કરવાનું રહેશે અન્યથા વ્યાજ સહાય મળી શકશે નહિ.<br> ૧૫. JLESGના પ્રત્યેક સભ્ય જૂથ ધ્વારા અધિકૃત પ્રતિનિધીઓએ જૂથના હિતમાં કરેલ કાર્ય, નિર્ણયો, દસ્તાવેલો અને અન્ય બાબતોની બહાલી આપવા આથી વચનબદ્ધ થાય છે.<br> ૧૬. JLESGના સુચારુ સંચાલન માટે JLESG ના તમામ સભ્યો સર્વાનુમતિ થી પેટા નિયમો બનાવી શકશે જે તમામ સભ્યોને બંધનકર્તા રહેશે.",
"શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગર પાલિકાની ‘અર્બન કોમ્યુનીટી ડીપાર્ટમેન્ટ-UCD સેન્ટર’ માંથી ફોર્મ લઇ અરજી કરવી. ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ તાલુકા પંચાયતની મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે."
],
"912": "બેટરી સંચાલિત ત્રિ-ચક્રી વાહન યોજના ",
"912t": [
"કોણ અરજી કરી શકે?",
"અરજી સાથે શું વિગતો આપવાની થાય છે?",
"પ્રાથમિકતાના ધોરણો",
"આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસીડી મળવાપાત્ર છે?",
"સબસીડીનો લાભ કઈ રીતે મળશે?",
"વાહનોના અધિકૃત ઉત્પાદક/ડીલર્સનું લીસ્ટ જાણવા નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.",
"વાહનોના મોડલનું લીસ્ટ જાણવા નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.",
"અરજી પત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે?",
"અરજીપત્રક ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.",
"અરજી પત્રક કોને જમા કરાવવાનું રહેશે?",
"વધુ વિગતમાટે સંપર્કસૂત્ર"
],
"912d": [
"• વ્યક્તિગત તથા સંસ્થાકીય અરજદારો",
"અ. વ્યક્તિગત અરજદાર માટે<br> • આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ<br> • ત્રિચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ<br> • અનુસુચિત જાતિ/જનજાતિ/દિવ્યાંગ/મહિલા સાહસિક/સ્ટાર્ટઅપ સાહસિક/ગરીબ/અતિગરીબ/બિનઅનામત વર્ગના આર્થિક પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)<br> બ. સંસ્થાકીય અરજદાર માટે<br> • સંસ્થાની નોંધણીના પ્રમાણ પત્રની પ્રમાણિત નકલ<br> • સંસ્થાના લાઈટબીલ/પ્રોપર્ટી ટેક્ષ બીલની સ્વપ્રમાણિત નકલ<br> • સંસ્થાનો ત્રિ ચક્રીય વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ",
"વ્યક્તિગત - • રિક્ષાચાલક / મહિલા સાહસિક / યુવા સ્ટાર્ટઅપ સાહસિક / શિક્ષિત બેરોજગાર / અનુસુચિત જાતિ / જનજાતિ / દિવ્યાંગ / ગરીબ / અતિગરીબ / બિનઅનામત વર્ગના આર્થિક પછાત. સંસ્થાકીય – • સહકારી મંડળીઓ / યાત્રાધામો / નફો ન કરતી સંસ્થાઓ / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ / શૈક્ષણિક સંસ્થાઓ.",
"• રૂ. ૪૮,૦૦૦/- પ્રતિ વાહન",
"• જેડા (ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી – GEDA) ધ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરશે.",
"https://geda.gujarat.gov.in/geda/2020/8/31/Application%20Form/10330",
"https://geda.gujarat.gov.in/Gallery/Media_Gallery/22W_Model_and_Price_List_2020-21.pdf",
"• જેડા (GEDA) ધ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઈટ geda.gujarat.gov.in",
"https://geda.gujarat.gov.in/Gallery/Media_Gallery/Two_Wh_App.pdf",
"• અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તા.૧૫-૦૩-૨૦૨૧ સુધીમાં પસંદ કરેલ ડીલર્સ / જેડા કચેરીમાં જમા કરાવવાના રહેશે.",
"• ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી(GEDA)<br> ગાંધીનગર ફોન નં- ૦૭૯-૨૩૨૫૭૨૫૧-૫૩<br> • તથા માન્ય ઉત્પાદકો."
],
"101": " કિસાન ક્રેડીટકાર્ડ",
"101t": [
"કોને લાભ મળે?",
"કેટલો લાભ મળે?",
"સાધનિક (જરૂરી)પુરાવાઓ",
"અરજી ક્યાં કરવી?",
"અરજી ફોર્મ ડાઉનલોડ કરવા લિંક"
],
"101d": [
"• બધા ખેડૂતો-વ્યક્તિગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે.<br> • ભાડૂત ખેડૂતો, મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ.<br> • ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી).",
"• ૫ વર્ષ માટે આ ક્રેડીટ સુવિધા માંન્જુત કરવામાં આવે છે.<br> • સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દર થી ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબાગાળાના પાક માટે લાંબાગાળા પાક ધિરાણ મળે છે.<br> • રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ શૂન્ય ટકાના વ્યાજદરથી પાક ધિરાણ મળે છે એટલે કે સરકારશ્રી તરફથી ૭ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છે. આ સબસીડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઈ કરવી પડે છે.<br> • ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે.<br> • કિસાન ક્રેડીટ કાર્ડમાં રૂપે કાર્ડની સુવિધા આપવામાં આવે છે",
"• અરજીફોર્મ<br> • ખેતીની માલિકી હક્કના પુરાવા- ૭/૧૨, ૮-અ ના ઉતારા તિમજ પત્રક ૬ વિગેરે.<br> • ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ,આધારકાર્ડની નકલ,ડ્રાઈવિંગ લાયસન્સ,પાનકાર્ડ , લીઝ કરાર.",
"જાહેર ક્ષેત્રની કોમર્શીયલ બેંકો, ખાનગી બેંક અને સહકારી બેંકો ધ્વારા અમલમાં.",
"http://pmkisan.gov.in/Documents/Kcc.pdf"
],
"102": "પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY",
"102t": [
"કોને લાભ મળે?",
"ફરજીયાત ઘટક",
"મરજીયાત ઘટક",
"કેટલો લાભ મળે?",
"આ યોજના અંતર્ગત વીમામાં રક્ષણ માટે પ્રિમીયમ સાર નીચે મુજબના રહેશે.",
"અરજી ક્યાં કરવી?",
"ઓનલાઈન અરજી કરવા લિંક"
],
"102d": [
"• બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય.",
"• બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે.",
"• જેમને ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજીયાત છે.",
"5. આ યોજનામાં શુદ્ધ, ન્યુક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક (ધ્યેયપૂર્વક) રીતે કરેલ નુકશાનને સામેલ કરવામાં આવ્યા નથી. આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની રહેશે.",
"• ખરીફ સીઝન માટે વિમાની રકમના ૨ ટકા, રવિ સીઝન (શિયાળુ પાક) માટે ૧.૫ ટકા અને વાર્ષિક પાકો (રોકડિયા અને બાગાયતી) માટે વિમાની રકમના ૫ ટકા પ્રીમીયમ તરીક આપવાના રહેશે. • આ વીમા યોજના જે તે સીઝન પુરતી રહેશે. નવા વર્ષમાં નવી સીઝન માટે ફરીથી પ્રીમીયમ ભરી વીમો કરવાનો કરાવવાનો રહેશે.",
"• ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.",
"https://ikhedut.gujarat.gov.in/NAIS/"
],
"103": "ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ,કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના",
"103t": [
"કોને લાભ મળે?",
"કેટલો લાભ મળે?",
"સાધનિક (જરૂરી)પુરાવાઓ",
"અરજી ક્યાં કરવી?"
],
"103d": [
"• ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૮-અ, ૭/૧૨ અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને.<br> • ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે.",
"• રૂ.૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરાનું) મૃત્યુ માટે વીમા રક્ષણ.<br> • રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ પૂરાનું) અપંગતા માટે વીમા રક્ષણ.",
"• ૭/૧૨, ૮-અ ના ઉતારા.<br> • અસલ પેઢીનામું.<br> • મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર.<br> • જન્મનું પ્રમાણપત્ર.<br> • એફ.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ<br> • ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ.<br> • બેંક પાસબુકની નકલ.<br> • આધારકાર્ડની નકલ <br> • ડ્રાઈવિંગ લાયસન્સ.<br> • અરજદારનો ફોટોગ્રાફ.",
"• મદદનીશ ખેતી નિયામક(વિ.) પેટા વિભાગ / વિસ્તરણ અધિકારી (ખેતી)",
"નોંધ: આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે."
],
"104": "અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના",
"104t": [
"યોજનાનો હેતુ",
"નિયમો અને શરતો",
"રજુ કરવાના ડોક્યુમેન્ટ",
"ક્યાં અરજી કરવી?",
"ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક"
],
"104d": [
"• અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.",
"• વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.<br> • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.<br> • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.<br> • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .<br> • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.",
"• અરજદારનું આધાર કાર્ડ<br> • સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર<br> • ખેડૂત /ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો<br> • આવકનો દાખલો<br> • બાનાખતની ખરી નકલ<br> • જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ<br> • જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા<br> • જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો<br> • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)",
"• જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.<br> અથવા<br> • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.",
"https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/LFAViewApplicantDetails.pdf"
],
"105": "અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય",
"105t": [
"હેતુ-",
"લાયકાત-",
"યોજનાના નો લાભ-",
"યોજનાની અરજી પદ્ધતિ-",
"અમલીકરણ સંસ્થા-",
"અન્ય શરતો-"
],
"105d": [
"NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને સહાય)",
"અનુસુચિત જાતિના ખેડૂતો, અનુસુચિત જન જાતિના ખેડૂતો",
"(૧) શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે,<br> (૨) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે; (નોંધ:- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી)",
"ઓનલાઈન લિંક- https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx",
"જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી",
"ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા- ૧ વર્ષ"
],
"106": "કૃષિ વૈવિધ્યકરણ યોજના",
"106t": [
"કૃષિ વૈવિધ્યકરણ યોજના",
"લાભ કોને મળે?",
"કેટલો લાભ મળે?",
"યોજનાની અરજી પદ્ધતિ-",
"અમલીકરણ સંસ્થા-"
],
"106d": [
"• કૃષિ વૈવિધ્યકરણ યોજના આદીજાતિ વિસ્તાર ના લોકો માટે અમલમાં મુકવામાં આવેલ છે, જેથી આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.",
"• નોંધાયેલ અનુસુચિત જનજાતિના ખેડૂતોને.",
"• પ્રમાણિત બિયારણ અને ખાતરની કીટ વિતરણ કરવામાં આવે છે.<br> • પ્રમાણિત બિયારણ: મકાઈ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી.<br> • ખાતર: યુરીયા, NPK, AS.<br> • લાભાર્થી ફાળો : રૂ.૫૦૦ /- રોકડા લેવામાં આવે છે.",
"• જીલ્લા પ્રાયોજના કચેરીએ જઈ ફોર્મ અરજી કરવાની હોય છે.",
"• જીલ્લા પ્રાયોજના કચેરી"
],
"107": "ઘાસચારા વિકાસ કાર્યક્રમ (પ્લાન)",
"107t": [
"કોને લાભ મળે?",
"શું લાભ મળે?",
"અરજી સાથે જરૂરી પુરાવાઓ",
"અરજી ક્યાં કરવી?",
"ઓનલાઈન અરજી કરવા લિંક"
],
"107d": [
"• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)",
"1. AGR-૫૯ ઘાસચારા બિયારણ કીટમાં યોજનામાં દરવર્ષે લાભ મળવાપાત્ર.<br> • તમામ ખેડૂતોને ૭૫% અથવા રૂ.૧૨૦૦/- પ્રતિ એકર એ બે માંથી જે ઓછું હોય તે (વધુમાં વધુ ૨ એકર માટે).",
"• અરજી કરેલ હોય તેની નકલ<br> • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)<br> • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો<br> • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક<br> • આધારકાર્ડ ની નકલ<br> (દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)",
"ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.",
"https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx"
],
"108": "ઘટક- અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન સહાય",
"108t": [
"કોને લાભ મળે?",
"શું લાભ મળે?",
"અરજી સાથે જરૂરી પુરાવાઓ",
"અરજી ક્યાં કરવી?",
"ઓનલાઈન અરજી કરવા લિંક"
],
"108d": [
"• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)",
"1. (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તથા (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.<br> • ૧૧૦ મીમી × ૨૦૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૪,૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે,<br> • ૧૪૦ મીમી × ૧૫૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૦,૭૦૦/- બે માંથી જે ઓછું હોય તે,<br> • ૧૧૦ મીમી × ૧૫૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૦,૭૦૦/- બે માંથી જે ઓછું હોય તે,<br> • ૯૦ મીમી × ૧૫૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૮૪૦૦/- બે માંથી જે ઓછું હોય તે,<br> • ૧૪૦ મીમી × ૨૦૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૪,૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે અને<br> • ૯૦ મીમી × ૨૦૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૧,૨૫૦/- બે માંથી જે ઓછું હોય",
"• અરજી કરેલ હોય તેની નકલ<br> • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)<br> • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો<br> • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક<br> • આધારકાર્ડ ની નકલ<br> (દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)",
"ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.",
"https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx"
],
"109": "ઘટક- અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી. માટે સહાય ",
"109t": [
"સહાયનું ધોરણ",
"યોજનાની અરજી પદ્ધતિ-",
"અમલીકરણ સંસ્થા-",
"અન્ય શરતો-",
"null"
],
"109d": [
"NFSM (Oilseeds and Oil Palm)<br> • ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)<br> NFSM PULSES<br> • ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે, (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)<br> NFSM WHEAT<br> • ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે, (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)<br> NFSM RICE<br> • રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ડાંગર પાક માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫૦૦૦/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે, HDPE પાઇપ માટે રૂ. ૫૦/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂ. ૩૫/- પ્રતિ મીટર અને HDPE Laminated Woven lay flat Tubes માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.<br> NFSM- Nutri Cereal<br> • ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે, (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)<br> AGR-4<br> • અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે એ.જી.આર-૪ યોજના હેઠળ ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૨૨,૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટર અને HDPE laminated woven flat tube પાઈપ માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર<br> AGR-3<br> • ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨,૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટર અને HDPE laminated woven flat tube પાઈપ માટે રૂ.૨૦/- પ્રતિ મીટર<br> AGR-3(OST)<br> • ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨,૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટર અને HDPE laminated woven flat tube પાઈપ માટે રૂ.૨૦/- પ્રતિ મીટર<br> AGR-14<br> • ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨,૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટર અને HDPE laminated woven flat tube પાઈપ માટે રૂ.૨૦/- પ્રતિ મીટર",
"• ઓનલાઈન લિંક- https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx",
"• જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી",
"• ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.",
"• ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા- ૧૦ વર્ષ"
],
"1010": "ઘટક- ખુલ્લી પાઇપલાઇન માટે સહાય ",
"1010t": [
"કોને લાભ મળે?",
"શું લાભ મળે?",
"અરજી સાથે જરૂરી પુરાવાઓ",
"અરજી ક્યાં કરવી?",
"ઓનલાઈન અરજી કરવા લિંક"
],
"1010d": [
"• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)",
"1. (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.<br> • ખરીદકિમતના ૫૦% અથવા રૂ.૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તી, ખાતાદીઠ વધુમાં વધુ બે હેક્ટર રૂ.૯૦૦૦/- ની મર્યાદામાં સહાય માલ શકે.<br> 2. (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.<br> • ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય ટે, ખાતાદીઠ વધુમાં વધુ બે હેક્ટર રૂ.૧૩,૫૦૦/- ની મર્યાદામાં સહાય મળી શકે.<br> 3. NFSM (OS&OP) અને NFSM (Pulses) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.<br> • ખરીદ કિમતના ૭૫% અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે (HDPE પાઈપ માટે રૂ.૫૦/-મી., PVC પાઈપ માટે રૂ.૩૫/-મી., અને HDPE લેમીનેટેડ વુવન પાઈપ માટે રૂ.૨૦/-મી.),",
"• અરજી કરેલ હોય તેની નકલ<br> • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)<br> • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો<br> • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક <br> • આધારકાર્ડ ની નકલ<br> (દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)",
"ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.",
"https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx"
],
"1011": "ઘટક- ઇલેક્ટ્રિક મોટર માટે સહાય ",
"1011t": [